પંચમહાલ- કાલોલ નગરપાલિકાની કચેરી સહિત નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણીની નદીઓ વહી

પંચમહાલ જીલ્લા કાલોલ નગરમાં સતત બે કલાક સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ. નગરના નીચાણ વાળા વિસ્તારોમા…

Read More

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષનુ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપીને શહેરા પોલીસે ઉત્તર પ્રદેશથી દબોચ્યો

પંચમહાલ જીલ્લાની શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનુ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપીને શહેરા પોલીસે ઉત્તરપ્રદેશના મીરપુર ગામેથી ઝડપી પાડી તેને…

Read More

ગોધરા- શહેર સીટી સર્વે સુપરિન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ રૂપિયા 8000ની લાંચ લેતા ACB છટકામા ઝડપાયા

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર સીટી સર્વે સુપરિન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ 8 હજારની લાંચ લેતા એસીબીના છટકામા ઝડપાઈ ગયા છે. રહીશ પાસેથી…

Read More

શહેરા તાલુકાના હોસેલાવ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બન્યો બિસ્માર,રાહદારીઓ હેરાન પરેશાન

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેવાલ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમા હોવાને કારણે અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો…

Read More

ખારોલની કેન્દ્રવર્તી પ્રા.શાળામાં રંગપુરણી/ વકૃત્વ સ્પર્ધા યોજાઇ

તાજેતરમાં 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે લુણાવાડા તાલુકામાં આવેલાં ખારોલ ગામની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે શ્રી વાડાસિનોર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત…

Read More

નવા ભુણીદ્રા ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

શહેરાઃપંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નવા ભુણીદ્વા ગામે આવેલા દેલુચીયા મહારાજના ડુંગર ખાતે 75માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામા આવી…

Read More

ઘોઘંબા ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વંજવંદન કરાયુ

પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને ઘોઘંબાના કમળાનગર ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન,બાન,શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને…

Read More

વાઘજીપુર આર્ટસ કોલેજ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

પંચમહાલ જીલ્લાના વાઘજીપુર ખાતે આવેલી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી…

Read More

શહેરા તાલુકાના કોઠા ગામે આવેલી બ્રાન્ચ પોસ્ટ ઓફીસ ખાતે ધ્વજવંદન કરાયું

પંચમહાલ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવી હતી. શહેરાનગર સહિત તાલુકામાં વિવિધ જગ્યાઓ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના…

Read More

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે.જેથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો…

Read More