દમણ કાર્યાલયે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રિય રાજ્યમંત્રીએ બજેટને લઇ પત્રકારો સાથે ચર્ચા કરી

સંઘપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના દમણ સ્થિત કાર્યાલય ખાતે મંગળવારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયક (વિદ્યુત નવિનિકરણ અને ઉર્જા મંત્રી) એ કેન્દ્રીય…

Read More

નાનાપ્રધાન કનુભાઇ દેસાઇએ વાપીના VIA હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી બજેટ અંગની જોગવાઇઓ વિષે માર્ગદર્શન પુરુ પાડ્યું

વાપી :– કેન્દ્રીય બજેટ બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજી બજેટનું વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત…

Read More

દમણ દિવને સ્થાનિક સ્વરાજ્યની સત્તા છીનવાઈ તે મળે તેના માટે દિલ્હી સંસદ ભવનમાં રજૂઆત કરાઇ

હાલમાં દિલ્હી સંસદ ભવનમાં ચાલી રહેલા લોકસભા સત્રમાં દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને હવેલી…

Read More

ભીલાડ ખાતે ભાજપ બક્ષી પંચ મોર્ચા દ્વારા કારગીલ દિવસની ખાસ ઉજવણી કરી જવાનોનુ સન્માન કરાયું

વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ રાધે હોટલના પટંગણમાં જિલ્લા અને તાલુકા બક્ષીપંચ મોરચા ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ કારગીલ દિવસની…

Read More

દમણમાં ભાજપા દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી

સંઘપ્રદેશ દમણ: દમણમાં ભાજપા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1999માં ભારતીય…

Read More

વલસાડ જિલ્લામાં ખાડામાંર્ગનો કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના ઝંડા રસ્તા પર રોપી વિરોધ કર્યો

કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી દીધા…! શું…? રસ્તાઓની મરામત માટે વલસાડ સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા…? વલસાડ…

Read More

દમણમાં એક પેડ મા કે નામ અંતર્ગત 10 હજાર વૃક્ષારોપણ કર્યું,15 ઓગષ્ટ સુધી 15,000થી વધુનો ટાર્ગેટ સેવ્યો

ગઈ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો હતો….

Read More

ગંભીરગઢને પ્રવાસનનો દરજ્જો આપવામાં આવે:આમદાર શ્રીનિવાસ વનગા,પાલઘર વિધાનસભા

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જમાતી મોરચા મહારાષ્ટ્ર પ્રદેશનાં સભ્ય સુરેશ શિંદાએ, આમદાર શ્રીનિવાસ વનગાને એમનાં પાલઘર વિધાનસભા મત વિસ્તારમાં આવેલાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યુ રાજીનામું,જ્યાં સુધી નવી સરકાર નહીં બને ત્યાં સુધી કાર્યવાહક વડાપ્રધાન રહેશે

વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂદને રાષ્ટ્રપતિભવને પહોંચી રાજીનામું સુપરત કર્યું હતું. જ્યાં સુધી નવી સરકારના શપથગ્રહણ નહીં થાય ત્યાં…

Read More