વિરમપુર ગામના 250 વધુ યુવાનો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

ક્ષત્રિય સમાજની ટિપ્પણીને લઈને યુવાનોએ ભાજપ સાથેનો નાતો તોડ્યો રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે…

Read More

દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે 4મે ના રોજ ગૃહ મંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવારને જીતાડવા મતદારોને અપીલ કરશે

-દમણના લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના કલાબેન ડેલકરને વધુમાં વધુ મતદાન કરી જીતાડવા મતદારોને અપીલ કરશે વલસાડ જિલ્લાને અડીને…

Read More

વલસાડ ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવારને વિવિધ સમાજનું ખુલ્લું સમર્થન

ઉમરગામ તાલુકામાં વિવિધ સમાજના આગેવાનોએ ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને લોકસભા ચૂંટણીમાં વલસાડ ડાંગ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઇ પટેલને ખુલ્લુ સમર્થન…

Read More

દમણ ભાજપના કાર્યકરોએ પત્રકારોને બોલાવી સંકલ્પ પત્ર જાહેર કર્યો

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દમણ બેઠક ઉપર BJP પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિતના નેતાઓની અધ્યક્ષતામાં તેમજ દાદરા નગર હવેલીના સેલવાસમાં BJP…

Read More

ગોધરામાં અમિત શાહની વિજય સંકલ્પ યાત્રા યોજાઇ

-અમિત શાહઃકોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવામાં એક્પોર્ટ છે, ત્રીજી ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખવાનું કામ કરશે મોદી પંચમહાલ જીલ્લાના ગોધરા લુણાવાડ઼ા રોડ…

Read More

વેરાવળ ત્રિવેણી સંગમમાં 34 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

ભાલપરા ગામે ભાલકેશ્વર મિત્ર મંડળના ભગવાનભાઈ સોલંકી દ્વારા છેલ્લા ચાર વર્ષથી માતા-પિતા કે કોઈ વાલી વગરની જરૂરિયાતમંદ દીકરીઓના સર્વજ્ઞતી સમૂહલગ્ન…

Read More

પંચમહાલના દુષ્યંતસિંહ ચૌહાણે ગોધરા કમલમ ખાતે કેસરીયા ધારણ કર્યો

-કેસરિયો ધારણ કરી મિડીયાને કહ્યુ પંચમહાલમા કોંગ્રેસ માટે સારા દિવસો નથી પંચમહાલ જીલ્લા કોગ્રેસના અગ્રણી યુવા નેતા દુષ્યતંસિંહ ચૌહાણ આજે…

Read More

જામકંડોરણામાં 27 એપ્રિલે અમિત શાહ વિજય સંકલ્પ લઇ સભાને સંબોધન કરશે

-જામકંડોરણામાં મોટી સંખ્યામાં જનતા બેસી શકે તે માટે તડામાર તૈયારીઓ દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આગામી તા.૨૭ એપ્રિલના…

Read More

પંચમહાલમાં કોંગ્રેસનો હાથ છોડી 70થી વધુ હોદ્દેદારો આવતી કાલે કેસરિયો ધારણ કરશે

લોકસભાની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના…

Read More

મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે રિક્ષારેલી થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

લોકસભા સામાન્ય ચુંટણી ૭ મે ના રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા કલેકટર નેહા કુમારીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં…

Read More