મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગે CSKના CEOએ આપી મોટી જાણકારી

ધોની આઇપીએલમાંથી નિવૃત્તિ અંગે કોઇ જાણકારી આપી નથીઃકાશી વિશ્વનાથ
ચેન્નાઇ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલમાંથી નિવૃત્તિ લઇ લેશે કે કેમ તે હજુ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે.આઇપીએલ 2024માંથી માહીના ક્રિકેટની સફરનો અંત આવી જશે.અને તે નિવૃત્તિ લઇ લેશે તે સવાલ હજુ સુધી અકબંધ રહ્યો છે.ચેન્નાઇના સીઇઓએ માહી વિશે કહ્યું કે ધોનીએ હજુ સુધી આઇપીએલમાંથી નિવૃત્તિ લઇ લેશે કે નહીં તે અંગે કોઇ જાણકારી આપી નથી.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *