ટ્રેન્ડિંગ સ્ટોરી

વંકાસ ગામમાં ટ્રક ચાલકે 9 ગાયોને અડફેટમાં લેંતાં તમામનું ઘટના સ્થળે કરુણ મોત

વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકના વંકાસ ગામે, ઉમરગામ ભીલાડ કોસ્ટલ હાઇવે પર ગત રાત્રીના 10:30 કલાકે એક ટ્રકના ચાલકે રોડ પર…

Read More

રીંગણવાડા તીન રોડ પર બસ અને સ્કૂટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઇક સવારોનું મોંત

દમણ:દમણના રીંગણવાડા તીન રોડ પાસે માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.પોલીસે જણાવ્યા મુજબ, આ અકસ્માત રાત્રે થયો હતો. બસ…

Read More

વાપીની ક્લિપકો કંપનીમાં મૃત્યુ પામનાર યુવાનના પરિવારની વ્હારે આવ્યા વાંસદાના MLA અનંત પટેલ

યુવાનનું વીજ કરંટ લાગવાથી મૃત્યું થયું પરંતુ કંપનીના માલિકે હાર્ટએટેક આવ્યો હોવાનું કહી મામલો રફેદફે કરવાનો પ્રયાશ કર્યો વાપી GIDCમાં…

Read More

બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નારી વંદના ઉત્સવ અંતર્ગત નારી સુરક્ષા વ્યાખ્યાન યોજાયુ

મહીસાગર તાલુકાના બાલાસિનોર શહેરમાં આવેલી વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ નારી વંદના ઉત્સવ અંતર્ગત નારી સુરક્ષા સંદર્ભે…

Read More

જેતપુર પ્રાથમિક શિક્ષકોના હકો પર તરાપ મારતા deo રાણીપા

એક તરફ સરકાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા જેતપુરના નગર શિક્ષકોને…

Read More

સેલવાસ દમણ ગંગા નદીમાં એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત

નદીમાં ડુબતાં મિત્રને જોઇ અન્ય મિત્રોને મજાક લાગ્યું પરંતુ હકિકતમાં જ મિત્ર જીવથી હાથ ધોઇ બેઠોઆજે સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાછળ…

Read More

દમણ જિલ્લા પંચાયતની કચેરીમાં ઉપપ્રમુખે મસમોટુ પોતાના નામનું બેનર ચીપકાવી દેતાં દમણ રાજકારણમાં ગરમાવો

દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખે પોતાની કચેરીમાં પોતાના પદને લગતું મોટું બેનર છાપી મારતા દમણના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે, હાલ…

Read More

સંજાણ ડાકલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘાસ કાપતા દ્રશ્યો સામે આવતાં ચકચાર મચી

હાઈસ્કૂલનું કેમ્પસ ગ્રાઉન્ડ જંગલીરુપ ધારણ કરતાં શિક્ષકે વિદ્યાર્થીઓને મજૂર બનાવ્યાંશું વિદ્યાર્થીઓ હાઇસ્કૂલમાં ખેતી કામ કરવા આવે છે કે ભણવા? ઉમરગામ…

Read More

લુખાસણની મહિલાના હત્યારાઓ ન પકડતાં મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

રાવળ યોગી સમાજે કેશરબેનના પરિવારને વહેલાથકી ન્યાય મળે તે માટે કલેક્ટરને રજૂઆત કરી આરોપીઓને ઝડપમાં પકડી કાયદાકિય કાર્યવાહી જલ્દી કરવા…

Read More

પરબિયા સર્વોદય વિનય મંદિર હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વેદોમાં લખાયું છે કે એક વૃક્ષનો ઉછેર કરવાથી 500 બ્રાહ્મણને જમાડવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહેલું…

Read More