દમણ ગંગા નદીએ 1મહિનાથી વધુ સમયે પુરા થતાં કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી બનાવ્યો સુંદર પગથિયાનો ઘાટ

ભક્તોએ ગણપતિ વિસર્જન કરી ઘાટને વધાવ્યો એક મહિનાથી વધુ દિવસ ચાલનારા કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી દમણગંગા નદીએ ગણેશ…

Read More

શહેરાનગર ખાતે શાંતિપુર્ણ માહોલમા શ્રીજીબાપાને ભાવભરી વિદાય અપાઈ

પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા…

Read More

વનોડામાં ઠાકોર સમાજના ભક્તોએ મહી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાને 5 દિવસે વિદાય આપી

7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…

Read More

વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવના 5માં દિવસે 56 ભોગ ધરાવી ગણપતિ વિસર્જન કરાયું

વલસાડ જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવનો બુધવારે 5મો દિવસ હતો. 11 સપ્ટેમ્બર જિલ્લાના અનેક પંડાલોમાં 5 દિવસ માટે બિરાજેલા…

Read More

દમણનાં ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી પાંચમા દિવસે ગણપતિ વિસર્જન કરાયું

ગણપતિ બાપા મોરયા…પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ વચ્ચે દમણમાં પાંચ દિવસનું આતિથ્ય માણવા માટે આવેલા શ્રીજીએ પરિવારજનો અને નાના-મોટા યુવક…

Read More

ગોધરાના ભાવિકોએ આંસુભરી આંખે ગણપતિ બાપાને આપી ભાવભરી વિદાય

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…

Read More