પે સેન્ટર શાળા વનોડા ખાતે નવરાત્રી પર્વની ઊજવણી કરતાં વિદ્યાર્થીનીઓ ગરબે ઝૂમી ઉઠી

ગળતેશ્વર તાલુકાના વનોડા ગામની પે સેન્ટર શાળામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.શાળાનાં બાળકોની સાથે શિક્ષિકાઓ પણ ગરબે ઝુમી…

Read More

વનોડામાં ઠાકોર સમાજના ભક્તોએ મહી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાને 5 દિવસે વિદાય આપી

7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…

Read More

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની શ્રી સરસ્વતી વિદ્યાલય શાળાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

ગળતેશ્વર તાલુકાની વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય શાળામાં તાજેતરમાં જ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

Read More

મેનપુરાની શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

દેશભરમાં આજે 78માં સ્વાતંત્ર્ય પર્વના દેશભક્તિના ગીતો સાથે ઉજવણી થઇ રહી છે.જેમાં શાળા-કોલેજોથી માંડીને સામાજિક સંગઠનો અને પ્રાઇવેટ કંપની જેવી…

Read More

ટીંબલી પ્રા.શાળામાં ચાંદીપુરા વાયરસથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…

Read More

પરબિયા સર્વોદય વિનય મંદિર હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વેદોમાં લખાયું છે કે એક વૃક્ષનો ઉછેર કરવાથી 500 બ્રાહ્મણને જમાડવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહેલું…

Read More

અમદાવાદથી ગળતેશ્વ મહી નદીમાં નહાવા આવેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત

ગરમીમાં ગળતેશ્વર મહી નદીમાં નહાવાની મજા માણવા આવેલા ત્રણ મિત્રને મળ્યું મોત ખેડા જિલ્લામાં આવેલી ગળતેશ્વર મહી નદીમાં અમદાવાદથી 9…

Read More

સાંગોલ ગામમાં ક્ષત્રિય સમાજે ભાજપના કાર્યકર્તાઓના દરવાજા કર્યાં બંધ

ગુજરાતભરમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રુપાલાએ જે ક્ષત્રિયો વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.તે નવેદન બાદ એકપછી એક જિલ્લાના દરેક ગામોના ક્ષત્રિય…

Read More