સોમનાથ મંદિરમાં 78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ટ્રસ્ટી જે.ડી પરમારે ધ્વજ લહેરાવ્યો
શ્રી સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતાકી જય ના નાદ સાથે ઉજવણીમાં જોડાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…
શ્રી સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતાકી જય ના નાદ સાથે ઉજવણીમાં જોડાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…
વાપીની જય કેમિકલ કંપનીઓમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીઓએ ભારત માતા કી…
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવીગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને…
સરકારના “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત, લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામના વિદ્યાર્થીઓએ 14મી ઓગસ્ટ 2024ના રોજ વાપીમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન…
પ્રધાન મંત્રીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, સમગ્ર દેશમાં અનેરો દેશભક્તિનો માહોલ છવાયો…
વાપીની અથર્વ પબ્લિક સ્કૂલમાં આજે દેશભક્તિ અને ભાવનાત્મક બંધનથી ભરેલો દિવસ હતો,ત્યારે અહીં એક ખાસ રાખી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…