જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના આકાઓના જોરે તંત્રને પીછેહઠ કરવાં મજબૂર બનાવતાં ખનીજ માફિયાઓ

જામકંડોરણા પંથક પર કુદરત મહેરબાન થયા છે. ફોફળ નદીનો તટ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં કાળી રેતી મળી રહે છે. આ ફોફળ…

Read More

ગુંદાસરી ગામમાં દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો

રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમાં તબક્કાના સેવા સેતુનો રાજ્ય વ્યાપી પ્રારંભ થવા જઈ રહ્યો…

Read More

જામકંડોરણા-જેતપુર પંથકમાં રેતી ખનન કરતાં રેતી માફીયાઓની ખુલ્લે આમ તંત્રને પડકાર

જામકંડોરણાની ફોફળ નદીમાં રેતી માફીયાનો જમાવડોભાજપ દ્વારા એક તરફ સદસ્યતા અભિયાન અંતર્ગત નામની નોંધણી કરાવવા ઘર-ઘર પહોંચી ગયા છે.પરંતુ જામકંડોરણાની…

Read More

પાદરીયા ગામના ખેડૂતનું અકસ્માતમાં મૃત્યું થતાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ મૃતક પરિવારજનોને 10 લાખનો ચેક આપી સાંત્વના પાઠવી

ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા મૃતકના પરિવારને 10 લાખનો ચેક આપવામાં આવ્યો.જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામના ખેડુત અને શ્રી ખજુરડા જુથ સેવા…

Read More

જામકંડોરણામાં જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા જોડાયા

જામકંડોરણા જન્માષ્ટમીના પાવન પર્વ પર ભવ્ય રથયાત્રાનો શુભારંભ કરાવતા ધારાસભ્ય જયેશ રાદડિયા જામકંડોરણા શહેર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે શ્રી…

Read More

જામકંડોરણા તાલુકાના છ ગામમાંથી ૩૩ જુગારીયાઓ પોલીસની ઝપટમાં પડ્યાં

જામકંડોરણામાં જેમ જેમ ગોકુળ અષ્ટમી નજીક આવી રહી છે તેમ તેમ જુગારની રમતો જમાવટ લઈ રહી છે આ શ્રાવણીયા જુગારની…

Read More

અડવાળ ગામેથી 8 જુગારીયાઓ પોલીસના હાથે ઝડપાયા

લેમ્પના અજવાળે જાહેરમાં જુગાર રમતાં આઠ જુગારીઓને 38,200ના મુદ્દામાલ સાથે દબોચ્યાં જામકંડોરણા તાલુકાના અડવાળ ગામના આઠ જુગારીયાઓ ધોરાજી જવાના માર્ગ…

Read More

જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસના કર્મચારીઓનુ સ્વતંત્ર દિવસે સન્માન કરવામાં આવ્યું

જામકંડોરણા તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસ ઉજવણી રોઘેલ ગામ ખાતે યોજાઈ જામકંડોરણા તાલુકામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ રોઘેલ ગામ ખાતે…

Read More

જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું

જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ તિરંગા યાત્રામાં જોડાયા દેશભરમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે…

Read More

જામકંડોરનાનાં ઇન્દિરા નગરમાં વ્યાજના ચક્કરમાં ભોગ બનેલા વ્યક્તિને જામકંડોરનાં પોલીસ મદદે આવી

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલ મુહિમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાજખોરના ભોગ બનેલ વ્યકિતઓને સીધો ન્યાય મળે તેવા…

Read More