આલિયા સાથે ઝઘડો થાય ત્યારે મેં જ સોરી કીધું છે તે તો વકીલની જેમ દલિલો જ કરતી રહે છેઃરણબીર કપૂર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ખુબ જ પાવરફુલ કપલ કહેવામાં આવે છે. જેમાં રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં મન ખોલીને વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે મારી અને આલિયા વચ્ચે બબાલ થાય તો તે વકીલની જેમ દલિલો જ કરતી રહે છે. અને માફી મારે જ માંગવી પડે છે.આ દરમિયાન તેનાથી હુ થોડો દૂર રહું છુ.

જો આલિયાને લાગે કે કંઇક ખોટું થયું છે તો તે સાબિત કર્યાં વિના તે વાતને છોડતી નથી. અને હું એવો છોકરો છું કે મને કોઇ અહંકાર કે આત્મસન્માન નથી. હું આ વાતને સોરી કહીને ખુબ જ ખુશ છું કે તે સાચુ છે કે ખોટું પરંતું મને પસંદ છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *